Nobis eum reiciendis hic.
અમદાવાદમાં “જસ્ટ બ્રિજ્ડ” નામની નવી ઇમિગ્રેશન કંપનીનું ઉદ્ઘાટન
અમદાવાદમાં “જસ્ટ બ્રિજ્ડ” નામની નવી ઇમિગ્રેશન કંપનીનું ઉદ્ઘાટન
અમદાવાદમાં “જસ્ટ બ્રિજ્ડ” નામની નવી ઇમિગ્રેશન કંપનીનું ઉદ્ઘાટન
અમદાવાદઃ વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે એક નવો આશાસ્થાન “જસ્ટ બ્રિજ્ડ” નામની ઇમિગ્રેશન કંપની અમદાવાદમાં પ્રવેશે ચડી છે. હાલમાં, આ કંપનીનું ઉદ્ઘાટન સંપન્ન થયું, જેમાં વેજલપુરના ધારાસભ્ય અને તેમનાં પત્ની, વેજલપુર વિધાન સભાના કોર્પોરેટર તેમજ અન્ય ગણમાન્ય મહેમાનોએ હાજર રહીને શુભારંભની શાન વધારી હતી.કંપની પાથવે પ્રોગ્રામમાં ખાસિયત ધરાવે છે અને અન્ય ઇમિગ્રેશન સેવાઓ સાથે અભ્યાસ વિઝાનું કામ કરે છે. અમીષકુમાર પટેલ તેમજ સ્મિત પઢીયાર આ કંપનીમાં તેમનાં અનુભવ સાથે યોગદાન આપે છે, જેમાં અમિશ પટેલ પાસે ૨૦ વર્ષથી વધુ અને સ્મિત પઢીયાર પાસે ૫ વર્ષથી વધુનો અનુભવ છે.”જસ્ટ બ્રિજ્ડ” ની સ્થાપના સાથે, અમદાવાદનાં ઇમિગ્રેશન સેક્ટરમાં નવી જ લહેર ઉભી થઈ છે અને આ નવી શરૂઆત થકી, વધુને વધુ લોકોના સ્વપ્નાંને પર આવશ્યક સેતુ મળશે.
